Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શ્રીલંકામાં હાલત સૌથી ખરાબ, રાષ્ટ્રપતિએ કર્યું ઈમરજન્સી લાદવાનું એલાન

શ્રીલંકા હાલમાં આઝાદી પછીના સૌથી ખરાબ આર્થિક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. સ્થિતિ ખરાબથી વધુ ખરાબ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ દેશમાં ઈમરજન્સી લાદવાનો નિર્ણય લીધો છે. જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે દેશની સુરક્ષા અને આવશ્યક સેવાઓના પુરવઠાની જાળવણી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
શ્રીલંકામાં હાલત સૌથી ખરાબ  રાષ્ટ્રપતિએ કર્યું ઈમરજન્સી લાદવાનું એલાન

શ્રીલંકા હાલમાં આઝાદી પછીના સૌથી ખરાબ આર્થિક તબક્કામાંથી પસાર
થઈ રહ્યું છે. સ્થિતિ ખરાબથી વધુ ખરાબ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન
શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ દેશમાં ઈમરજન્સી લાદવાનો નિર્ણય લીધો
છે. જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે દેશની સુરક્ષા અને આવશ્યક સેવાઓના
પુરવઠાની જાળવણી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Advertisement
Tags :
Advertisement

.