Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગાયક વરદાન બારોટએ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.ગાયક વરદાન બારોટ પણ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયા હતા. તેમણે સૌ કોઇને આ અભિયાનમાં જોડાઇ આ અભિયાનને સફળ બનાવવા હાકલ કરી હતી.
ગાયક વરદાન બારોટએ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.

Advertisement

ગાયક વરદાન બારોટ પણ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયા હતા. તેમણે સૌ કોઇને આ અભિયાનમાં જોડાઇ આ અભિયાનને સફળ બનાવવા હાકલ કરી હતી.
Tags :
Advertisement

.