Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Sabarkantha : સાબરકાંઠામાં ખેરોજની નચિકેતા વિદ્યાલયમાં 13 વિદ્યાર્થીઓને ડામ આપયા

ખેડબ્રહ્મામાંમાં ત્રણ મહિના પહેલા નચિકેતા વિદ્યા સંસ્થા (Nachiketa Vidya Sanstha)માં 13 વિદ્યાર્થીઓને સજા માટે ડામ આપ્યા હોવાની ગંભીર ઘટના બની હતી. આ સમગ્ર ઘટના અંગે વાલીઓએ લેખિતમાં રજૂઆત કર્યા છતાં પણ તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન...

ખેડબ્રહ્મામાંમાં ત્રણ મહિના પહેલા નચિકેતા વિદ્યા સંસ્થા (Nachiketa Vidya Sanstha)માં 13 વિદ્યાર્થીઓને સજા માટે ડામ આપ્યા હોવાની ગંભીર ઘટના બની હતી. આ સમગ્ર ઘટના અંગે વાલીઓએ લેખિતમાં રજૂઆત કર્યા છતાં પણ તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી ત્યારે હવે શિક્ષણમંત્રીએ આ ઘટના અંગે તપાસના આદેશ આપ્યા છે.

Advertisement

Tags :
Advertisement

.