Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજકોટના મેયર ડો. પ્રદીપ ડવે હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.રાજકોટના મેયર પ્રદિપ ડવે પણ સૌ કોઇને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા માટે અપીલ કરી. તેમણે  હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સાડા સાત હજાર શહેરોમાં બાઇક રેલી યોજવા માટે ગુજરાત ફર્સ્ટની ટીમને અભિનંદન પાઠવ્યા.
રાજકોટના મેયર ડો  પ્રદીપ ડવે હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.

Advertisement

રાજકોટના મેયર પ્રદિપ ડવે પણ સૌ કોઇને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા માટે અપીલ કરી. તેમણે  હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સાડા સાત હજાર શહેરોમાં બાઇક રેલી યોજવા માટે ગુજરાત ફર્સ્ટની ટીમને અભિનંદન પાઠવ્યા.

Advertisement

Advertisement

Tags :
Advertisement

.