Rajsthan: રાજસ્થાન ચૂંટણી પ્રચારમાં ગૃહમંત્રી અમિતભાઈ શાહના કોંગ્રેસ પર પ્રહાર
રાજસ્થાનમાં ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે ગૃહમંત્રી અમિતભાઈ શાહે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે જનતાએ પરિવર્તનનો મૂડ બનાવ્યો છે.અને રાજસ્થાન હંમેશા PM મોદીની સાથે છે. ...
રાજસ્થાનમાં ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે ગૃહમંત્રી અમિતભાઈ શાહે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે જનતાએ પરિવર્તનનો મૂડ બનાવ્યો છે.અને રાજસ્થાન હંમેશા PM મોદીની સાથે છે.
Advertisement