પોલીસ નવનીત રાણાને લઈને પોલીસ સ્ટેશન પહોંચી, ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો લાગ્યો આરોપ
મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર વિવાદ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના
ખાનગી નિવાસસ્થાન માતોશ્રીની સુરક્ષા વધારી દેવામાં આવી છે. અહેવાલ છે કે એક અપક્ષ
ધારાસભ્યએ અહીં હનુમાન ચાલીસાના પાઠ કરવાનું નક્કી કર્યું હતું, જે તેમણે પાછળથી આ યોજનાને રદ્દ કરી હતી. બીજી તરફ મુંબઈ પોલીસમાં તેની વિરુદ્ધ
ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારબાદ મુંબઈ પોલીસ તેમને પોતાની સાથે પોલીસ સ્ટેશન લઈ
ગઈ.
12:48 PM Apr 23, 2022 IST
|
Vipul Pandya
મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર વિવાદ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના
ખાનગી નિવાસસ્થાન માતોશ્રીની સુરક્ષા વધારી દેવામાં આવી છે. અહેવાલ છે કે એક અપક્ષ
ધારાસભ્યએ અહીં હનુમાન ચાલીસાના પાઠ કરવાનું નક્કી કર્યું હતું, જે તેમણે પાછળથી આ યોજનાને રદ્દ કરી હતી. બીજી તરફ મુંબઈ પોલીસમાં તેની વિરુદ્ધ
ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારબાદ મુંબઈ પોલીસ તેમને પોતાની સાથે પોલીસ સ્ટેશન લઈ
ગઈ.
Next Article