Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM મોદી આજે હનુમાન જયંતિ પર 108 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે

હનુમાન જયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે શનિવારે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા રાજ્યના મોરબીમાં ભગવાન હનુમાનની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે. વડાપ્રધાન કાર્યાલય વતી માહિતી સાર્વજનિક કરતી વખતે જણાવવામાં આવ્યું કે, “હનુમાન જયંતિ નિમિત્તે વડાપ્રધાન આવતીકાલે ગુજરાતના મોરબીમાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા હનુમાનજીની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું ઉદ્ઘાટન કરશે. 4 ધાàª
pm મોદી આજે હનુમાન જયંતિ પર 108 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે
Advertisement
હનુમાન જયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે શનિવારે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા રાજ્યના મોરબીમાં ભગવાન હનુમાનની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે. 
વડાપ્રધાન કાર્યાલય વતી માહિતી સાર્વજનિક કરતી વખતે જણાવવામાં આવ્યું કે, “હનુમાન જયંતિ નિમિત્તે વડાપ્રધાન આવતીકાલે ગુજરાતના મોરબીમાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા હનુમાનજીની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું ઉદ્ઘાટન કરશે. 4 ધામ પ્રોજેક્ટ હેઠળ દેશભરમાં ચારેય દિશામાં સ્થાપિત ચાર મૂર્તિઓમાંથી આ બીજી મૂર્તિ છે. આજે વડાપ્રધાન સવારે 11 વાગ્યે મોરબી જિલ્લામાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ કરશે. આ પ્રતિમા મોરબીમાં બાપુ કેશવાનંદના આશ્રમમાં સ્થાપિત કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર, દેશભરમાં ભગવાન હનુમાનના ચાર ધામ પ્રોજેક્ટનું નિર્માણ થઈ રહ્યું છે. સમગ્ર દેશમાં સ્થાપિત થનારી આ બીજી પ્રતિમા છે. પ્રથમ પ્રતિમા 2010માં શિમલામાં સ્થાપિત કરવામાં આવી હતી. વળી, દક્ષિણમાં રામેશ્વરમમાં આવી જ એક પ્રતિમાનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.
Advertisement

Advertisement
Tags :
Advertisement

Related News

featured-img
video

Gandhinagar: શિક્ષણ સહાયકો ભરતી અંગે મહત્ત્વનાં સમાચાર, વર્તમાન બેઠકોમાં વધારો કરાયો

featured-img
video

Fake Currency Expose in Gujarat: મની માર્કેટમાં નકલી માફિયાની એન્ટ્રી? આટલું સમજી લો.. સતર્ક રહો

featured-img
video

Gandhinagar : ગૃહમાં શિસ્તનો પાઠ ભણાવતા શંકરભાઈ ચૌધરી

featured-img
video

Fake Currency Expose Gujarat : અત્યારે જ જોઈલો તમારા ખિસ્સાની નોટ નકલી તો નથી ને

featured-img
video

Gujarat: જંત્રીનો વધારો આંશિક રીતે થવાની ચર્ચા, રિયલ એસ્ટેટ ક્ષેત્રે મંદી વચ્ચે સરકાર નીતિ બદલી શકે!

featured-img
video

Meerut Saurabh Case: સાયકો સાહિલે લખી ખુની સ્ક્રિપ્ટ! લાશનાં ટુકડા કરી ડ્રમમાં મૂક્યાં

×

Live Tv

Trending News

.

×