PM MODIના માતા હીરા બાનું 100 વર્ષની વયે નિધન
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની માતા હીરા બાનું 100 વર્ષની વયે નિધન થયું છે. તેઓ યુ.એન.મહેતા હોસ્પિટલમાં કેટલાક દિવસોથી સારવાર લઇ રહ્યા હતા. વડાપ્રધાનને જાણ થતાં તેઓ અમદાવાદ આવવા નિકળી ગયા છે.પીએમએ કર્યું ટ્વિટ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને માતા હીરાબાને શ્રદ્ધાંજલિ આપીહતી અને કહ્યું હતું કે શતાબ્દીનું ઈશ્વરના ચરણોમાં વિરામ....હોસ્પિટલે આપી જાણકારીપીએમ મોદીની માતા છેલ્લા ત્રણ દà
12:56 AM Dec 30, 2022 IST
|
Vipul Pandya
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની માતા હીરા બાનું 100 વર્ષની વયે નિધન થયું છે. તેઓ યુ.એન.મહેતા હોસ્પિટલમાં કેટલાક દિવસોથી સારવાર લઇ રહ્યા હતા. વડાપ્રધાનને જાણ થતાં તેઓ અમદાવાદ આવવા નિકળી ગયા છે.
પીએમએ કર્યું ટ્વિટ
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને માતા હીરાબાને શ્રદ્ધાંજલિ આપીહતી અને કહ્યું હતું કે શતાબ્દીનું ઈશ્વરના ચરણોમાં વિરામ....
હોસ્પિટલે આપી જાણકારી
પીએમ મોદીની માતા છેલ્લા ત્રણ દિવસથી યુ એન મહેતા હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. વડાપ્રધાન મોદી પણ તેમની ખબર પુછવા અમદાવાદ આવ્યા હતા.
હોસ્પિટલે શુક્રવારે સવારે હેલ્થ બુલેટિન જારી કરીને હીરા બાના અવસાનની જાણકારી આપી હતી.
Next Article