Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PM મોદીએ લાલ કિલ્લા પરથી CAAના કર્યા વખાણ, કહ્યું – આ નિર્ણય શીખ સમાજના હિત માટે કરાયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શીખોના 10મા ગુરુ ગુરુ તેગ બહાદુરના 400મા પ્રકાશ પર્વ પર લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. રાષ્ટ્રને પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુ તેગ બહાદુરના જીવન અને બલિદાન પર પ્રકાશ ફેંક્યો હતો. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ CAAની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે સરકારે આ નિર્ણય પાડોશી દેશોમાં સ્થાયી થયેલા શીખ સમુદાયના લોકોના હિતમાં લીધà«
04:24 PM Apr 21, 2022 IST | Vipul Pandya

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શીખોના 10મા ગુરુ ગુરુ તેગ બહાદુરના 400મા પ્રકાશ પર્વ પર લાલ કિલ્લા પરથી
રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. રાષ્ટ્રને પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર
મોદીએ ગુરુ તેગ બહાદુરના જીવન અને બલિદાન પર પ્રકાશ ફેંક્યો હતો. પોતાના સંબોધનમાં
પીએમ મોદીએ
CAAની પ્રશંસા કરી
હતી. તેમણે કહ્યું કે સરકારે આ નિર્ણય પાડોશી દેશોમાં સ્થાયી થયેલા શીખ સમુદાયના
લોકોના હિતમાં લીધો છે. તેમણે કહ્યું
, પવિત્ર શીશગંજ ગુરુદ્વારા આપણને યાદ અપાવે છે કે આપણી મહાન
સંસ્કૃતિની રક્ષા માટે ગુરુ તેગ બહાદુરજીનું બલિદાન કેટલું મહાન હતું.
'

Tags :
GujaratFirstGuruTeghbahadurPMModiPrakashparvRedFort
Next Article