Pahalgam Terror Attack: આતંકવાદી હુમલામાં પ્રથમ પ્રત્યક્ષદર્શી ગુજરાત ફર્સ્ટ સાથે કરી વાતચીત
પિતા-પુત્રના પાર્થિવ દેહને ગઈકાલે મોડી રાતે ભાવનગર લાવવામાં આવ્યા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ રાત્રી રોકાણ ભાવનગરમાં કર્યું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અંતિમયાત્રામાં હાજરી આપી જમ્મુ કાશ્મીર ગયેલા ભાવનગરના 20 લોકોના સમૂહમાં પિતા-પુત્રનું આંતકવાદી હુમલામાં મોત થયું છે ત્યારે પિતા-પુત્રના પાર્થિવ...
Advertisement
- પિતા-પુત્રના પાર્થિવ દેહને ગઈકાલે મોડી રાતે ભાવનગર લાવવામાં આવ્યા
- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ રાત્રી રોકાણ ભાવનગરમાં કર્યું
- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અંતિમયાત્રામાં હાજરી આપી
જમ્મુ કાશ્મીર ગયેલા ભાવનગરના 20 લોકોના સમૂહમાં પિતા-પુત્રનું આંતકવાદી હુમલામાં મોત થયું છે ત્યારે પિતા-પુત્રના પાર્થિવ દેહને ગઈકાલે મોડી રાતે ભાવનગર લાવવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ રાત્રી રોકાણ ભાવનગરમાં કર્યું છે. તેમજ સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અંતિમયાત્રામાં હાજરી આપી છે તથા મુખ્યમંત્રી સહિતના ઘણા અગ્રણીઓએ પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ આપી છે.
Advertisement