Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pahalgam Terror Attack : આતંકી હુમલામાં ભાવનગરનો વ્યક્તિ ઈજાગ્રસ્ત, પરિવાર ચિંતિત

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં 26ના મોત થયું હતું. ભાવનગરના જિલ્લા કલેક્ટર મનીષ કુમાર બંસલનું નિવેદન સામે આવ્યું હતું.
Advertisement

જમ્મુ-કાશ્મીરનાં પગેલગામમાં આતંકી હુમલામાં 26 લોકોના મોત નિપજ્યા છે. ભાવનગર જીલ્લ્ કલેક્ટર મનીષ કુમાર બંલસનું નિવેદન સામે આવ્યું છે. ભાવનગરથી 20 લોકો મોરારીબાપુની કથા સાંભળવા ગયા હતા. હુમલામાં ભાવનગરનાં વિનોદભાઈ ડાભી ઈજાગ્રસ્ત થયા છે. વિનોદભાઈને ગોળી વાગતા ઈજાગ્રસ્ત થયા હતા. યતિષ પરમાર અને સ્મિત પરમારનું આતંકી હુમલામાં મોત નિપજ્યું છે. બંનેના મૃતદેહને એર એમ્બ્યુલન્સમાં ભાવનગર લવાશે.

Advertisement
Tags :
Advertisement

Related News

featured-img
video

એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનામાં બ્લેક બોક્સ મળ્યું, કોકપીટ વોઈસ રેકોર્ડર મળ્યું

featured-img
video

Ahmedabad Plane Crash : પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈએ શ્રદ્ધાંજલિ પાઠવી

featured-img
video

Ahmedabad Plane Crash : દુર્ઘટનાને લઈને મોટો ધડાકો, એક ટ્વિટ પોસ્ટ ઉભા કર્યા અનેક સવાલો

featured-img
video

Ahmedabad Plane Crash : પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ વિમાનમાં હતા સવાર

featured-img
video

Surat : કેન્દ્રીય કૃષિ મંત્રી Shivraj Singh Chouhan અને CM Bhupendra Patel બારડોલીના પ્રવાસે

featured-img
video

ધ્રાંગધ્રાના સોમપુરા પરિવારે રામ મંદિરમાં 1800 મૂર્તિઓથી ઝાલાવાડનું નામ રોશન કર્યું

×

Live Tv

Trending News

.

×