Pahalgam Terror Attack : આતંકી હુમલામાં ભાવનગરનો વ્યક્તિ ઈજાગ્રસ્ત, પરિવાર ચિંતિત
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં 26ના મોત થયું હતું. ભાવનગરના જિલ્લા કલેક્ટર મનીષ કુમાર બંસલનું નિવેદન સામે આવ્યું હતું.
Advertisement
જમ્મુ-કાશ્મીરનાં પગેલગામમાં આતંકી હુમલામાં 26 લોકોના મોત નિપજ્યા છે. ભાવનગર જીલ્લ્ કલેક્ટર મનીષ કુમાર બંલસનું નિવેદન સામે આવ્યું છે. ભાવનગરથી 20 લોકો મોરારીબાપુની કથા સાંભળવા ગયા હતા. હુમલામાં ભાવનગરનાં વિનોદભાઈ ડાભી ઈજાગ્રસ્ત થયા છે. વિનોદભાઈને ગોળી વાગતા ઈજાગ્રસ્ત થયા હતા. યતિષ પરમાર અને સ્મિત પરમારનું આતંકી હુમલામાં મોત નિપજ્યું છે. બંનેના મૃતદેહને એર એમ્બ્યુલન્સમાં ભાવનગર લવાશે.
Advertisement