Sidhhi Groupના ચેરમેન Mukesh Patel દ્વારા ખોરજ ગામના સંઘનું અંબાજી જવા પ્રસ્થાન કરાયું । Ambaji
Pagpala Sangh: ભાવિ ભક્તો અત્યારે માં અંબાના દર્શન કરવા માટે પગપાળા સંઘ લઈને અંબાજી જઈ રહ્યાં છે. નોંધનીય છે કે, શ્રી સિદ્ધિ ગ્રુપના ચેરમેન મુકેશભાઈ પટેલની આગેવાનીમાં ખોરજ પગપાળા સંઘે અંબાજી જવા પ્રસ્થાન કર્યું કર્યું છે. મહત્વની વાત એ છે...
10:11 PM Sep 09, 2024 IST
|
VIMAL PRAJAPATI
Pagpala Sangh: ભાવિ ભક્તો અત્યારે માં અંબાના દર્શન કરવા માટે પગપાળા સંઘ લઈને અંબાજી જઈ રહ્યાં છે. નોંધનીય છે કે, શ્રી સિદ્ધિ ગ્રુપના ચેરમેન મુકેશભાઈ પટેલની આગેવાનીમાં ખોરજ પગપાળા સંઘે અંબાજી જવા પ્રસ્થાન કર્યું કર્યું છે. મહત્વની વાત એ છે કે, ખોરજ ગામ અંબાજી પગપાળા સંઘની પરંપરા છેલ્લા 39 વર્ષોની રહી છે. અત્યારે વાજતે ગાજતે રંગે ચંગે મોટી સંખ્યામાં લોકો આ સંઘ સાથે જોડાય છે અને માં અંબાના દ્વારે પહોંચે છે.
Next Article