Mahesana : સાગરદાણ કૌભાંડમાં Vipul Chaudhry સહિત 15 દોષિતોને 7 વર્ષની સજા
પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીને સાગરદાણ કૌભાંડ કેસમાં 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. જેમાં સાગરદાણ કૌભાંડ કેસમાં વિપુલ ચૌધરી સહિત 15 લોકોને સજા થઇ છે. વિપુલ ચૌધરીએ જે સમયે કૌભાંડ કર્યું તે સમયે તેઓ ચેરમેન હતા.જાણો સમગ્ર અહેવાલ ..................... ...
પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીને સાગરદાણ કૌભાંડ કેસમાં 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. જેમાં સાગરદાણ કૌભાંડ કેસમાં વિપુલ ચૌધરી સહિત 15 લોકોને સજા થઇ છે. વિપુલ ચૌધરીએ જે સમયે કૌભાંડ કર્યું તે સમયે તેઓ ચેરમેન હતા.જાણો સમગ્ર અહેવાલ .....................
Advertisement