ભારતે શ્રીલંકા સામેની બીજી ટેસ્ટ મેચ 238 રને જીતી, India એ ઘરઆંગણે સતત 15મી સિરીઝ જીતી
ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચમાં
શાનદાર જીત મેળવી છે. પ્રથમ ટેસ્ટ મેચમાં એક ઇનિંગ્સ અને 222 રને જીતનાર ભારતીય ટીમે બીજી ટેસ્ટમાં શ્રીલંકાને 238 રને હરાવ્યું હતું. આ સાથે ભારતે આ શ્રેણી 2-0થી જીતી લીધી છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ અત્યાર સુધી
એક પણ સિરીઝ હારી નથી.
12:52 PM Mar 14, 2022 IST
|
Vipul Pandya
ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચમાં
શાનદાર જીત મેળવી છે. પ્રથમ ટેસ્ટ મેચમાં એક ઇનિંગ્સ અને 222 રને જીતનાર ભારતીય ટીમે બીજી ટેસ્ટમાં શ્રીલંકાને 238 રને હરાવ્યું હતું. આ સાથે ભારતે આ શ્રેણી 2-0થી જીતી લીધી છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ અત્યાર સુધી
એક પણ સિરીઝ હારી નથી.
Next Article