Shree Siddhi Group Bridge નું આવતીકાલે ગૃહમંત્રી Amit Shah ના હસ્તે લોકાર્પણ
વર્ષ 1994 થી રિયલ એસ્ટેટ સાથે જોડાયેલી શ્રી સિદ્ધિ ગ્રુપ ની સિદ્ધિમાં એક નવો જ વધારો થવા જઈ રહ્યો છે અમદાવાદના જગતપુર વિસ્તારમાં રેલવે બ્રિજનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના (Amit Shah) હસ્તે થવાનું છે ત્યારે આ બ્રિજ પાછળ...
03:52 PM Jun 19, 2023 IST
|
Hiren Dave
વર્ષ 1994 થી રિયલ એસ્ટેટ સાથે જોડાયેલી શ્રી સિદ્ધિ ગ્રુપ ની સિદ્ધિમાં એક નવો જ વધારો થવા જઈ રહ્યો છે અમદાવાદના જગતપુર વિસ્તારમાં રેલવે બ્રિજનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના (Amit Shah) હસ્તે થવાનું છે ત્યારે આ બ્રિજ પાછળ શ્રી સિદ્ધિ ગ્રુપનું (Shri Siddhi Group) ખૂબ જ મહત્વનું યોગદાન રહેલું છે. જુઓ વીડિયો ........