દિનેશ શર્મા, સિદ્ધાર્થનાથ સિંહ, શ્રીકાંત શર્મા સહિત અનેક મંત્રીઓના કપાયા પત્તા
યોગી
આદિત્યનાથ સરકારની બીજી ઇનિંગ શરૂ થઈ ગઈ છે. આ વખતે દિનેશ શર્મા, સતીશ મહાના, આશુતોષ ટંડન, શ્રીકાંત શર્મા, સિદ્ધાર્થનાથ સિંહ, મહેન્દ્ર સિંહ જેવા મજબૂત નેતાઓને
મંત્રી બનાવવામાં આવ્યા નથી. ઘણા મંત્રીઓ ધારાસભ્યની ચૂંટણી હારી ચૂક્યા છે. જો
તેઓને છોડી દેવામાં આવે તો પણ આ વખતે બે ડઝનથી વધુ ધારાસભ્યોને મંત્રી પદ મળ્યું
નથી. હાર્યા બાદ પણ મંત્રી બનનારાઓમાં કેશવ પ્રસાદ મૌર્યનું નામ સૌથી ઉપર છે. યોગી
આદિત્યનાથની સાથે બે ડેપ્યુટી સીએમ સહિત કુલ 52 મંત્રીઓએ શપથ લીધા છે. તેમાં 18 કેબિનેટ છે. સ્વતંત્ર હવાલો ધરાવતા 14 રાજ્યમંત્રીઓ અને 20
રાજ્ય મંત્રીઓ છે. કેશવ પ્રસાદ મૌર્ય ફરીથી ડેપ્યુટી સીએમ બન્યા છે. જ્યારે દિનેશ શર્માની જગ્યાએ બ્રજેશ
પાઠકને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે.
નવી
સરકારમાં જેઓને મંત્રી બનાવવામાં આવ્યા નથી તેમાં મોહસિન રઝા, જય પ્રકાશ નિષાદ, રામ નરેશ અગ્નિહોત્રી અને રમાપતિ
શાસ્ત્રી જેવા નામ છે. વારાણસીના નીલકંઠ તિવારીનું નામ પણ મંત્રીઓની યાદીમાંથી
ગાયબ છે, જેઓ ગત વખતે સ્વતંત્ર પ્રભાર સાથે
રાજ્યમંત્રી હતા. નીલકંઠ પાસે ધર્માદા કાર્ય અને પ્રવાસન જેવા વિભાગો હતા. પીએમ
મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ કાશી વિશ્વનાથ કોરિડોર તેમની દેખરેખ હેઠળ બનાવવામાં આવ્યો
હતો. વિશ્વનાથ મંદિર કોરિડોર દક્ષિણના શહેર વારાણસીમાં આવે છે જ્યાંથી નીલકંઠ
તિવારી ધારાસભ્ય છે.
જુઓ કોના કોના પત્તા કપાયા ?
દિનેશ
શર્મા
સતીશ
મહાના
આશુતોષ
ટંડન
શ્રીકાંત
શર્મા
સિદ્ધાર્થનાથ
સિંહ
મહેન્દ્રસિંહ
રામનરેશ
અગ્નિહોત્રી
જયપ્રતાપ
સિંહ
નીલકંઠ
તિવારી
નીલિમા
કટિયાર
અશોક
કટારીયા
શ્રીરામ
ચૌહાણ
ગુલાબની
દેવી
જયપ્રકાશ
નિષાદ
જયકુમાર
સિંહ જેકી
અતુલ
ગર્ગ
મોહસીન
રઝા
મનોહરલાલ
મુન્નુ કોરી
સુરેશકુમાર
પાસી
અનિલ
શર્મા
મહેશ
ચંદ્ર ગુપ્તા
ડો.જી.એસ.ધર્મેશ
લખનસિંહ
રાજપૂત
ચૌધરી
ઉદયભાન સિંહ
રમાશંકરસિંહ
પટેલ
અજીત
પટેલ
અપર્ણા, અદિતિ અને રાજેશ્વર સિંહ બહાર જ રહ્યા
યોગીના
નવા મંત્રીઓ માટે સૌથી પ્રબળ દાવેદાર મનાતા કેટલાક લોકો પણ નિરાશ થયા છે. તેમાંથી
મુલાયમ સિંહ યાદવની પુત્રવધૂ અપર્ણા યાદવ, અદિતિ સિંહ અને રાજેશ્વર સિંહની સૌથી વધુ ચર્ચા થઈ હતી. ચૂંટણી પહેલા
અપર્ણા સપામાંથી ભાજપમાં જોડાઈ હતી. તેઓનો ખાસ ઉપયોગ ભાજપ દ્વારા મહિલાઓને એક કરવા
માટે કરવામાં આવ્યો હતો. આ સિવાય કોંગ્રેસમાંથી ફાયરબ્રાન્ડ નેતા મનાતા અદિતિ
સિંહને પણ આ વખતે મંત્રી બનાવવાની સૌથી વધુ ચર્ચા હતી. આ સિવાય EDમાંથી ભાજપમાં આવેલા રાજેશ્વર સિંહને
પણ મંત્રી બનાવવામાં આવ્યા નથી.
જુઓ
કોને કોને મળ્યું સ્થાન
કેબિનેટ
મંત્રી-18
કેશવ
પ્રસાદ મૌર્ય
બ્રજેશ
પાઠક
સૂર્ય
પ્રતાપ શાહી
સુરેશ
કુમાર ખન્ના
સ્વતંત્ર
દેવ સિંહ
બેબી
રાની મૌર્ય
લક્ષ્મી
નારાયણ ચૌધરી
જયવીર
સિંહ
ધરમપાલ
સિંહ
નંદગોપાલ
નંદી
ભૂપેન્દ્રસિંહ
ચૌધરી
અનિલ
રાજભર
જિતિન
પ્રસાદ
રાકેશ
સચેન
અરવિંદ
કુમાર શર્મા
યોગેન્દ્ર
ઉપાધ્યાય
આશિષ
પટેલ
સંજય
નિષાદ
રાજ્ય
મંત્રી (સ્વતંત્ર હવાલો) -14
નીતિન
અગ્રવાલ
કપિલ
દેવ અગ્રવાલ
રવિન્દ્ર
જયસ્વાલ
સંદીપ
સિંહ
ગુલાબની
દેવી
ગિરીશ
ચંદ્ર યાદવ
ધરમવીર
પ્રજાપતિ
અસીમ
અરુણ
જેપીએસ
રાઠોડ
દયાશંકર
સિંહ
નરેન્દ્ર
કશ્યપ
દિનેશ
પ્રતાપ સિંહ
અરુણ
કુમાર સક્સેના
દયાશંકર
મિશ્રા દયાલુ
રાજ્યમંત્રી - 10
મયંકેશ્વર
સિંહ
દિનેશ
ખટીક
સંજીવ
ગોંડ
બલદેવસિંહ
ઓલખ
અજીત
પાલ
જસવંત
સૈની
રામકેશ
નિષાદ
મનોહર
લાલ મન્નુ કોરી
સંજય
ગંગવાર
બ્રિજેશ
સિંહ
કેપી
મલિક
સુરેશ
રાહી
સોમેન્દ્ર
તોમર
અનૂપ
પ્રધાન વાલ્મીકિ
પ્રતિભા
શુક્લ
રાકેશ
રાઠોડ ગુરુ
રજની
તિવારી
સતીશ
શર્મા
દાનિશ
આઝાદ અંસારી
વિજય
લક્ષ્મી ગૌતમ