આસામ-અરુણાચલ સીમા વિવાદ મામલે અમિત શાહે આપ્યું મહત્વનું નિવેદન, જુઓ શું કહ્યું..
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે કહ્યું હતું કે અરુણાચલ પ્રદેશ અને આસામ વચ્ચેના આંતર-રાજ્ય સરહદ વિવાદનો આગામી વર્ષ સુધીમાં ઉકેલ આવવાની અપેક્ષા છે. શાહે કહ્યું કે ઉત્તરપૂર્વને ઉગ્રવાદ મુક્ત બનાવવાના પ્રયાસો ચાલુ છે. તેમણે દાવો કર્યો હતો કે કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારના છેલ્લા આઠ વર્ષમાં પ્રદેશના 9,000 આતંકવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. અરુણાચલ પ્રદેશના તિરાપ જિલ્લાનà
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે કહ્યું
હતું કે અરુણાચલ પ્રદેશ અને આસામ વચ્ચેના આંતર-રાજ્ય સરહદ વિવાદનો આગામી વર્ષ
સુધીમાં ઉકેલ આવવાની અપેક્ષા છે. શાહે કહ્યું કે ઉત્તરપૂર્વને ઉગ્રવાદ મુક્ત
બનાવવાના પ્રયાસો ચાલુ છે. તેમણે દાવો કર્યો હતો કે કેન્દ્રમાં નરેન્દ્ર મોદી
સરકારના છેલ્લા આઠ વર્ષમાં પ્રદેશના 9,000 આતંકવાદીઓએ
આત્મસમર્પણ કર્યું છે. અરુણાચલ પ્રદેશના તિરાપ જિલ્લાના નરોત્તમ નગર ખાતે રામકૃષ્ણ
મિશન સ્કૂલના સુવર્ણ જયંતિ સમારોહને સંબોધતા શાહે કહ્યું કે કેન્દ્ર પ્રદેશમાં
શાંતિ અને વિકાસ લાવવા માટે પ્રતિબદ્ધ છે.
Advertisement
Bodoland's issue was resolved. 60% of border-related issues have been resolved between Arunachal Pradesh & Asam. The aim is to develop all 8 states: Union Home Minister Amit Shah at the Golden Jubilee celebration of the Ramakrishna Mission in Arunachal Pradesh pic.twitter.com/jeg55XoUEg
— ANI (@ANI) May 21, 2022