Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : મૃતક રાજકુમારના પિતાએ વ્યક્ત કરી હત્યાની આશંકા

રિપોર્ટરના હત્યાના સવાલ પર કહ્યું, મને શંકા તો છે જ મારા દીકરા સાથે શું થયું તેની ખબર નથીઃ રતનલાલ જાટ રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટે કરી ન્યાયની માગ ગોંડલના રાજકુમાર જાટ મોત કેસમાં મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં...
Advertisement
  • રિપોર્ટરના હત્યાના સવાલ પર કહ્યું, મને શંકા તો છે જ
  • મારા દીકરા સાથે શું થયું તેની ખબર નથીઃ રતનલાલ જાટ
  • રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટે કરી ન્યાયની માગ

ગોંડલના રાજકુમાર જાટ મોત કેસમાં મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં મૃતક રાજકુમારના પિતાએ હત્યાની આશંકા વ્યક્ત કરી છે. તેમાં રિપોર્ટરના હત્યાના સવાલ પર કહ્યું, મને શંકા તો છે જ. તેમજ વધુમાં મૃતક રાજકુમારના પિતાએ જણાવ્યું કે મારા દીકરા સાથે શું થયું તેની ખબર નથી. રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટે ન્યાયની માગ કરી છે. તેમજ જણાવ્યું છે કે મને ન્યાયતંત્ર પર વિશ્વાસ છે, ન્યાય મળવો જોઈએ. હું ખોટું બોલતો હોય તો મને ફાંસી આપી દો.

Advertisement
Tags :
Advertisement

Related News

featured-img
video

Surat : કેન્દ્રીય કૃષિ મંત્રી Shivraj Singh Chouhan અને CM Bhupendra Patel બારડોલીના પ્રવાસે

featured-img
video

ધ્રાંગધ્રાના સોમપુરા પરિવારે રામ મંદિરમાં 1800 મૂર્તિઓથી ઝાલાવાડનું નામ રોશન કર્યું

featured-img
video

કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીના પત્ની ફરી મેદાને

featured-img
video

હવે જંગલ, પહાડમાં પણ મળશે ઇન્ટરનેટની સુવિધા, સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી

featured-img
video

Visavadar By Poll : Visavadar ની બેઠક કોણ જીતશે? જાણો જનતાના મનની વાત!

featured-img
video

Raja Raghuvanshi Case માં સોનમે ગુનો કબૂલ્યો, પોલીસની SIT દ્વારા સોનમની પૂછપરછ

×

Live Tv

Trending News

.

×