Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હિંદુ સંગઠનોએ કુતુબ મિનારનું નામ બદલી વિષ્ણુ સ્તંભ કરવાની માગ કરી, કર્યા હનુમાન ચાલીસાના પાઠ

રાજધાની દિલ્હીમાં મંગળવારે કેટલાક હિંદુ સંગઠનોના સભ્યો દ્વારા ઐતિહાસિક ઈમારત કુતુબ મિનાર પાસે હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું હતું. આ સાથે હિન્દુ સંગઠનો દ્વારા કુતુબ મિનારનું નામ બદલીને વિષ્ણુ સ્તંભ રાખવાની માંગ કરવામાં આવી છે.  મળતી માહિતી મુજબ મંગલવારે સવારથી કુતુબ મિનાર પાસે હિંદુ સંગઠનોનું પ્રદર્શન ચાલી રહ્યું છે. હિન્દુ સંગઠન મહાકાલ માનવ સેવાના સભ્યોએ કુતુબ મàª
હિંદુ સંગઠનોએ કુતુબ મિનારનું નામ
બદલી વિષ્ણુ સ્તંભ કરવાની માગ કરી  કર્યા હનુમાન ચાલીસાના પાઠ

રાજધાની દિલ્હીમાં મંગળવારે કેટલાક હિંદુ સંગઠનોના સભ્યો દ્વારા
ઐતિહાસિક ઈમારત કુતુબ મિનાર પાસે હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું હતું. આ
સાથે હિન્દુ સંગઠનો દ્વારા કુતુબ મિનારનું નામ બદલીને વિષ્ણુ સ્તંભ રાખવાની માંગ
કરવામાં આવી છે.
 
મળતી
માહિતી મુજબ
મંગલવારે
સવારથી કુતુબ મિનાર પાસે હિંદુ સંગઠનોનું પ્રદર્શન ચાલી રહ્યું છે. હિન્દુ સંગઠન
મહાકાલ માનવ સેવાના સભ્યોએ કુતુબ મિનાર પાસે હનુમાન ચાલીસાના પાઠ કરીને વિરોધ
કર્યો. હિંદુ સંગઠનોનો દાવો છે કે કુતુબ મિનાર વાસ્તવમાં વિષ્ણુ સ્તંભ છે. આ ટાવર
જૈન અને હિંદુ મંદિરોને તોડીને બનાવવામાં આવ્યોં હતો.

Advertisement
Tags :
Advertisement

.