જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં ચૂકાદો સુરક્ષિત, સર્વેની કામગીરી ચાલુ રહેશે
જ્ઞાનવાપી મસ્જિદ શૃંગાર ગૌરી કેસમાં ચૂકાદો હાલ પૂરતો અનામત રાખવામાં આવ્યો છે. મુસ્લિમ પક્ષની અરજી સાંભળ્યા બાદ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. કોર્ટ કમિશનરને હટાવવા મુસ્લિમ પક્ષની અરજી સાંભળ્યા બાદ હાલ સર્વેની કામગીરી ચાલુ રહેશે. જો કે કમિશનરના વકીલ પર નિર્ણય આવવાનો બાકી છે. પરંતુ હાલમાં અજય મિશ્રા સર્વે કરશે. રાખી સિંહ, લક્ષ્મી દેવી, મંજુ વ્યાસ સહિત પાંચ મહિલાઓએ સંયુક્ત à
જ્ઞાનવાપી મસ્જિદ શૃંગાર ગૌરી
કેસમાં ચૂકાદો હાલ પૂરતો અનામત રાખવામાં આવ્યો છે. મુસ્લિમ પક્ષની અરજી સાંભળ્યા
બાદ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. કોર્ટ કમિશનરને હટાવવા મુસ્લિમ પક્ષની અરજી
સાંભળ્યા બાદ હાલ સર્વેની કામગીરી ચાલુ રહેશે. જો કે કમિશનરના વકીલ પર નિર્ણય
આવવાનો બાકી છે. પરંતુ હાલમાં અજય મિશ્રા
સર્વે કરશે. રાખી સિંહ, લક્ષ્મી દેવી, મંજુ વ્યાસ સહિત પાંચ મહિલાઓએ સંયુક્ત રીતે સિવિલ કોર્ટમાં 18 ઓગસ્ટ 2021ના રોજ અરજી કરી હતી.
Advertisement