Gujarat : તમારા બાળકને શાળાએ મોકલતા પહેલા વિચારજો!
દાહોદમાં બાળકીની હત્યા અને દુષ્કર્મનાં પ્રયાસ મામલે રાજકારણ શરૂ થયું છે. દાહોદની ઘટના અંગે મંત્રી જગદીશ પંચાલ અને કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે. દુ:ખદ ઘટના એ છે કે આવી હૃદયદ્રાવક ઘટનામાં પણ રાજકારણ શરૂ થયું છે. ...
દાહોદમાં બાળકીની હત્યા અને દુષ્કર્મનાં પ્રયાસ મામલે રાજકારણ શરૂ થયું છે. દાહોદની ઘટના અંગે મંત્રી જગદીશ પંચાલ અને કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે. દુ:ખદ ઘટના એ છે કે આવી હૃદયદ્રાવક ઘટનામાં પણ રાજકારણ શરૂ થયું છે.
Advertisement