Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાત વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્યએ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.ગુજરાત વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્યએ ગુજરાત ફર્સ્ટને હર ઘર તિરંગા અભિયાનમાં ભાગ લેવા માટે અભિનંદન આપ્યા. સાથે જ તેમણે શુભેચ્છા પાઠવી કે દરેક ઘરે તિરંગો લહેરાવાના જે ઉમદા આશયથી ગુજરાત ફર્સ્ટ આ અભિયાનમાં જોડાયું છે તે સફળ થાય.
10:27 AM Aug 14, 2022 IST | Vipul Pandya

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.

ગુજરાત વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્યએ ગુજરાત ફર્સ્ટને હર ઘર તિરંગા અભિયાનમાં ભાગ લેવા માટે અભિનંદન આપ્યા. સાથે જ તેમણે શુભેચ્છા પાઠવી કે દરેક ઘરે તિરંગો લહેરાવાના જે ઉમદા આશયથી ગુજરાત ફર્સ્ટ આ અભિયાનમાં જોડાયું છે તે સફળ થાય.
Tags :
GujaratFirstHarGharTirangaNimabenAcharya
Next Article