ગુજરાત વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્યએ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.ગુજરાત વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્યએ ગુજરાત ફર્સ્ટને હર ઘર તિરંગા અભિયાનમાં ભાગ લેવા માટે અભિનંદન આપ્યા. સાથે જ તેમણે શુભેચ્છા પાઠવી કે દરેક ઘરે તિરંગો લહેરાવાના જે ઉમદા આશયથી ગુજરાત ફર્સ્ટ આ અભિયાનમાં જોડાયું છે તે સફળ થાય.
10:27 AM Aug 14, 2022 IST
|
Vipul Pandya
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.
ગુજરાત વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્યએ ગુજરાત ફર્સ્ટને હર ઘર તિરંગા અભિયાનમાં ભાગ લેવા માટે અભિનંદન આપ્યા. સાથે જ તેમણે શુભેચ્છા પાઠવી કે દરેક ઘરે તિરંગો લહેરાવાના જે ઉમદા આશયથી ગુજરાત ફર્સ્ટ આ અભિયાનમાં જોડાયું છે તે સફળ થાય.
Next Article