Pahalgam Terror Attack: "पिछवाड़े में गोली मारूंगा" પહેલગામમાં આતંકી હુમલાને લઈ શિફુજી થયા લાલઘૂમ
ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીત દરમિયાન શિફુજીએ આ ઘટનાને લઈ દુ:ખ વ્યક્ત કર્યું હતું સાથે જ ખૂબ જ રોષે પણ ભરાયા હતા.
Advertisement
જમ્મુ-કાશ્મીરનાં અનંતનાગ જિલ્લાનાં લોકપ્રિય પર્યટન સ્થળ પહેલગામમાં 22 એપ્રિલ 2025 ના રોજ થયેલા ભયાનક આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. ત્યારે હવે આ આતંકી હુમલા અંગે ગ્રાન્ડમાસ્ટર શિફુજી શૌર્ય ભારદ્વાજે પોતાની પ્રતિક્રિયા આપી છે. ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીત દરમિયાન શિફુજીએ આ ઘટનાને લઈ દુ:ખ વ્યક્ત કર્યું હતું સાથે જ ખૂબ જ રોષે પણ ભરાયા હતા....જુઓ અહેવાલ..
Advertisement