"હર ઘર તિરંગા" અભિયાનમાં જોડાવવા આહ્વાન કરતા ગુજરાતના જાણીતા ગાયિકા ગીતા બહેન રબારી
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.મારા આંગણીયે મારો તિરંગો જાણીતી ગાયિકા ગીતા રબારી પણ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયા છે, તેમણે સમગ્ર દેશવાસીઓને પણ આ અભિયાનમાં જોડાવવા અપીલ કરી છે.
07:11 AM Aug 14, 2022 IST
|
Vipul Pandya
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.
મારા આંગણીયે મારો તિરંગો જાણીતી ગાયિકા ગીતા રબારી પણ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયા છે, તેમણે સમગ્ર દેશવાસીઓને પણ આ અભિયાનમાં જોડાવવા અપીલ કરી છે.
Next Article