ગાંધીનગર મેયર હિતેશ મકવાણાએ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.ગાંધીનગરના મેયર હિતેશ મકવાણાએ કહ્યું કે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગુજરાત ફર્સ્ટે જે રીતે 75 શહેરોમાં બાઇક રેલીનું આયોજન કર્યું છે. તે ઐતિહાસિક છે. કારણ કે ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર કોઇ ન્યૂઝ ચેનલ આવું કરી રહી છે. આ માટે તેમણે ગુજરાત
09:49 AM Aug 15, 2022 IST
|
Vipul Pandya
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.
ગાંધીનગરના મેયર હિતેશ મકવાણાએ કહ્યું કે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગુજરાત ફર્સ્ટે જે રીતે 75 શહેરોમાં બાઇક રેલીનું આયોજન કર્યું છે. તે ઐતિહાસિક છે. કારણ કે ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર કોઇ ન્યૂઝ ચેનલ આવું કરી રહી છે. આ માટે તેમણે ગુજરાત ફર્સ્ટની ટીમને અભિનંદન પાઠવ્યા.
Next Article