Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગાંધીનગરના મુલાસણાની પાંજરાપોળની જમીનમાં ભ્રષ્ટાચાર મુદ્દે પૂર્વ CM રૂપાણીનો ખુલાસો

ગાંધીનગરનાં મુલાસણાની પાંજરાપોળની જમીન ભ્રષ્ટ્રાચાર મુદ્દે પૂર્વ CM રૂપાણીએ ખુલાસો કર્યો છે. પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીનો મુદ્દે ખુલાસો કર્યો છે. એસ.કે. લાંગા દ્વારા નનામા પત્રમાં જમીન કૌભાંડ મુદ્દે રૂપાણી પર આરોપો લાગ્યા છે. ત્યારે આ બાબતે ખુલાસો કરતા પૂર્વ મુખ્યમંત્રીએ જણાવ્યું...
05:47 PM May 24, 2023 IST | Hiren Dave

ગાંધીનગરનાં મુલાસણાની પાંજરાપોળની જમીન ભ્રષ્ટ્રાચાર મુદ્દે પૂર્વ CM રૂપાણીએ ખુલાસો કર્યો છે. પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીનો મુદ્દે ખુલાસો કર્યો છે. એસ.કે. લાંગા દ્વારા નનામા પત્રમાં જમીન કૌભાંડ મુદ્દે રૂપાણી પર આરોપો લાગ્યા છે. ત્યારે આ બાબતે ખુલાસો કરતા પૂર્વ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે એસ.કે.લાંગા મને ખોટી રીતે બદનામ કરી રહ્યા છે. મારા સમયમાં એસ.કે.લાંગા સામે ગેરરીતિની તપાસ કરવામાં આવી હતી. લાંગા હાઈ પાવર કમિટીની વાત કરીને ગેરમાર્ગે દોરે છે. હાઈ પાવર કમિટીમાં પાંજરાપોળની કથિત જમીન બાબતે ક્યારેય ચર્ચા થઈ નથી.

આપણ  વાંચો -

Tags :
AmitChavdaCongressGandhinagarlandscamGujaratFirstvijayrupani
Next Article