Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

લોકગાયક વિક્રમ લાબડીયાએ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા કરી અપીલ

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.લોકગાયક વિક્રમલાબડિયાએ હર ઘર તિરંગા અભિયાનમાં સાડા સાત હજાર બાઇકોની રેલી દ્વારા તિરંગા યાત્રા કાઢવાની ગુજરાત ફર્સ્ટની મુહિમને બિરદાવી..અને સૌ કોઇને આ અભિયાનમાં જોડાવવા અપીલ કરી.  View this post on Instagram A post shared by Gujarat First (@gujaratfirst)
01:38 PM Aug 15, 2022 IST | Vipul Pandya

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.

લોકગાયક વિક્રમલાબડિયાએ હર ઘર તિરંગા અભિયાનમાં સાડા સાત હજાર બાઇકોની રેલી દ્વારા તિરંગા યાત્રા કાઢવાની ગુજરાત ફર્સ્ટની મુહિમને બિરદાવી..અને સૌ કોઇને આ અભિયાનમાં જોડાવવા અપીલ કરી. 

Tags :
GujaratFirstHarGharTirangaAbhiyan
Next Article