Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લોકગાયક વિક્રમ લાબડીયાએ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા કરી અપીલ

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.લોકગાયક વિક્રમલાબડિયાએ હર ઘર તિરંગા અભિયાનમાં સાડા સાત હજાર બાઇકોની રેલી દ્વારા તિરંગા યાત્રા કાઢવાની ગુજરાત ફર્સ્ટની મુહિમને બિરદાવી..અને સૌ કોઇને આ અભિયાનમાં જોડાવવા અપીલ કરી.  View this post on Instagram A post shared by Gujarat First (@gujaratfirst)
લોકગાયક વિક્રમ લાબડીયાએ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા કરી અપીલ

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.

Advertisement

લોકગાયક વિક્રમલાબડિયાએ હર ઘર તિરંગા અભિયાનમાં સાડા સાત હજાર બાઇકોની રેલી દ્વારા તિરંગા યાત્રા કાઢવાની ગુજરાત ફર્સ્ટની મુહિમને બિરદાવી..અને સૌ કોઇને આ અભિયાનમાં જોડાવવા અપીલ કરી. 
Advertisement

Tags :
Advertisement

.