ડો. વિરેન શાહે હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.ડો વિરેન શાહે ગુજરાત ફર્સ્ટની ટીમને હર ઘર તિરંગા અભિયાનમાં પોતાના યોગદાન બદલ અભિનંદન આપ્યા..
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.
Advertisement
ડો વિરેન શાહે ગુજરાત ફર્સ્ટની ટીમને હર ઘર તિરંગા અભિયાનમાં પોતાના યોગદાન બદલ અભિનંદન આપ્યા..