જો અપને સન્માન ઓર અપમાન કી ગોટી ખા જાયે ઉન્હી કો કહેતે હે ચમત્કારી હનુમાન : Dhirendra Shastri
રાજકોટના કાલાવડ રોડ એ.જી. ચોક ખાતે આવેલ ચમત્કારિક હનુમાનજી મંદિરે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ પૂજા અર્ચના કરી હતી. મોટી સંખ્યામાં ભક્તો અહીં ઉપસ્થિત રહ્યા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રીનું અહીં જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. બાબાએ મહાદેવ અને બજરંગ બલીના દર્શન કર્યા હતા....
રાજકોટના કાલાવડ રોડ એ.જી. ચોક ખાતે આવેલ ચમત્કારિક હનુમાનજી મંદિરે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ પૂજા અર્ચના કરી હતી. મોટી સંખ્યામાં ભક્તો અહીં ઉપસ્થિત રહ્યા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રીનું અહીં જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. બાબાએ મહાદેવ અને બજરંગ બલીના દર્શન કર્યા હતા.
Advertisement
Advertisement