Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હનુમાન જયંતિની શોભાયાત્રામાં હંગામો, તોડફોડ બાદ આગચંપી, અમિત શાહે કમિશનર સાથે વાત કરી

દિલ્હીના જહાંગીરપુરીમાં શનિવારે સાંજે હનુમાન જયંતિ પર નિકળેલી શોભાયાત્રા દરમિયાન હંગામો થયો હતો. શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો બાદ ઉગ્ર તોડફોડ અને આગચંપી કરવામાં આવી હતી. આ ઘટનામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. આ સાથે જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોલીસ કમિશનર પાસેથી આ ઘટના અંગે અપડેટ લીધી છે. કુશલ
04:24 PM Apr 16, 2022 IST | Vipul Pandya

દિલ્હીના જહાંગીરપુરીમાં શનિવારે સાંજે હનુમાન જયંતિ પર નિકળેલી
શોભાયાત્રા દરમિયાન હંગામો થયો હતો.
શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો બાદ ઉગ્ર તોડફોડ અને આગચંપી કરવામાં આવી હતી. આ ઘટનામાં
અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. આ સાથે જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે
લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોલીસ કમિશનર
પાસેથી આ ઘટના અંગે અપડેટ લીધી છે. કુશલ સિનેમા પાસે આ ઘટના બની હતી. લોકોએ બે
વાહનોને આગ ચાંપી દીધી છે. એક દુકાનને પણ આગ લગાવવામાં આવી છે. એક પોલીસકર્મીને પણ
ગોળી વાગી હોવાના સમાચાર મળી રહ્યા છે.

Tags :
AMITSHAHArvindKejriwalDelhiGujaratFirstHanumanJayanti
Next Article