Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હનુમાન જયંતિની શોભાયાત્રામાં હંગામો, તોડફોડ બાદ આગચંપી, અમિત શાહે કમિશનર સાથે વાત કરી

દિલ્હીના જહાંગીરપુરીમાં શનિવારે સાંજે હનુમાન જયંતિ પર નિકળેલી શોભાયાત્રા દરમિયાન હંગામો થયો હતો. શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો બાદ ઉગ્ર તોડફોડ અને આગચંપી કરવામાં આવી હતી. આ ઘટનામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. આ સાથે જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોલીસ કમિશનર પાસેથી આ ઘટના અંગે અપડેટ લીધી છે. કુશલ
હનુમાન જયંતિની શોભાયાત્રામાં હંગામો  તોડફોડ
બાદ આગચંપી  અમિત
શાહે કમિશનર સાથે વાત કરી

દિલ્હીના જહાંગીરપુરીમાં શનિવારે સાંજે હનુમાન જયંતિ પર નિકળેલી
શોભાયાત્રા દરમિયાન હંગામો થયો હતો.
શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો બાદ ઉગ્ર તોડફોડ અને આગચંપી કરવામાં આવી હતી. આ ઘટનામાં
અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. આ સાથે જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે
લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોલીસ કમિશનર
પાસેથી આ ઘટના અંગે અપડેટ લીધી છે. કુશલ સિનેમા પાસે આ ઘટના બની હતી. લોકોએ બે
વાહનોને આગ ચાંપી દીધી છે. એક દુકાનને પણ આગ લગાવવામાં આવી છે. એક પોલીસકર્મીને પણ
ગોળી વાગી હોવાના સમાચાર મળી રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement

.