Ahmedabad માધુપુરા Ambaji મંદિરમાં ભક્તોની ભીડ
અમદાવાદના માધુપુરા (Madhupura) માં આવેલા 200 વર્ષ જૂના માઇ મંદિરમાં આજે ભાદરવી પૂનમના દિવસે મા અંબાના દર્શન કરવા માટે માઇભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. વીતેલી 2 સદીથી આ માઇ મંદિરમાં ભક્તોની ભારે આસ્થા છે. ...
12:13 PM Sep 18, 2024 IST
|
Vipul Pandya
અમદાવાદના માધુપુરા (Madhupura) માં આવેલા 200 વર્ષ જૂના માઇ મંદિરમાં આજે ભાદરવી પૂનમના દિવસે મા અંબાના દર્શન કરવા માટે માઇભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. વીતેલી 2 સદીથી આ માઇ મંદિરમાં ભક્તોની ભારે આસ્થા છે.
Next Article