CAG રિપોર્ટના આધારે ગુજરાત સરકારના A1 ડાયાલિસિસ કાર્યક્રમ પર Congressએ ઉઠાવ્યા સવાલ
તેમણે કહ્યું કે, 265 ડાયાલિસિસ સેન્ટરો હોવા છતાં દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં જાય છે.
06:37 PM Mar 25, 2025 IST
|
Vipul Sen
CAG રિપોર્ટના આધારે ગુજરાત સરકારના A1 ડાયાલિસિસ કાર્યક્રમ પર Congress એ સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસનાં પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડાએ સરકાર સામે આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું કે, 265 ડાયાલિસિસ સેન્ટરો હોવા છતાં દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં જાય છે. માત્ર 0.06 ટકા દર્દીઓ જ ડાયાલિસિસ સેન્ટરોનો ઉપયોગ કરે છે....જુઓ અહેવાલ....