Gandhinagar પાટનગરમાં ધર્મસત્તા અને રાજસત્તાનું મિલન
ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને આજે CM ભૂપેન્દ્ર પટેલ સાથે સંતોની મહત્ત્વની બેઠક યોજાઈ હતી, જેમાં મુક્તાનંદબાપુ, શેરનાથબાપુ, કનીરામબાપુ સહિત અનેક સંતો-મહંતો હાજર રહ્યા હતા. સનાતન ધર્મ સંગઠનની રચના બાદ સૌ પ્રથમવાર CM ભૂપેન્દ્ર પટેલ સાથે સંતોની બેઠક યોજાઈ હતી. જૂનાગઢ, સુરત,...
01:22 PM Aug 05, 2024 IST
|
Vipul Sen
ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને આજે CM ભૂપેન્દ્ર પટેલ સાથે સંતોની મહત્ત્વની બેઠક યોજાઈ હતી, જેમાં મુક્તાનંદબાપુ, શેરનાથબાપુ, કનીરામબાપુ સહિત અનેક સંતો-મહંતો હાજર રહ્યા હતા. સનાતન ધર્મ સંગઠનની રચના બાદ સૌ પ્રથમવાર CM ભૂપેન્દ્ર પટેલ સાથે સંતોની બેઠક યોજાઈ હતી. જૂનાગઢ, સુરત, રાજકોટમાં મળેલા સંમેલન બાદ આજે ગાંધીનગરમાં રાજસત્તા-ધર્મસત્તાનું મિલન થયું હતું.
Next Article