ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gandhinagar પાટનગરમાં ધર્મસત્તા અને રાજસત્તાનું મિલન

ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને આજે CM ભૂપેન્દ્ર પટેલ સાથે સંતોની મહત્ત્વની બેઠક યોજાઈ હતી, જેમાં મુક્તાનંદબાપુ, શેરનાથબાપુ, કનીરામબાપુ સહિત અનેક સંતો-મહંતો હાજર રહ્યા હતા. સનાતન ધર્મ સંગઠનની રચના બાદ સૌ પ્રથમવાર CM ભૂપેન્દ્ર પટેલ સાથે સંતોની બેઠક યોજાઈ હતી. જૂનાગઢ, સુરત,...
01:22 PM Aug 05, 2024 IST | Vipul Sen

ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને આજે CM ભૂપેન્દ્ર પટેલ સાથે સંતોની મહત્ત્વની બેઠક યોજાઈ હતી, જેમાં મુક્તાનંદબાપુ, શેરનાથબાપુ, કનીરામબાપુ સહિત અનેક સંતો-મહંતો હાજર રહ્યા હતા. સનાતન ધર્મ સંગઠનની રચના બાદ સૌ પ્રથમવાર CM ભૂપેન્દ્ર પટેલ સાથે સંતોની બેઠક યોજાઈ હતી. જૂનાગઢ, સુરત, રાજકોટમાં મળેલા સંમેલન બાદ આજે ગાંધીનગરમાં રાજસત્તા-ધર્મસત્તાનું મિલન થયું હતું.

Tags :
CM Bhupendra PatelGandhinagarGujaratFirstGujarati NewsKanirambapuMuktanandbapuShernathbapu
Next Article
Home Shorts Stories Videos