Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gandhinagar પાટનગરમાં ધર્મસત્તા અને રાજસત્તાનું મિલન

ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને આજે CM ભૂપેન્દ્ર પટેલ સાથે સંતોની મહત્ત્વની બેઠક યોજાઈ હતી, જેમાં મુક્તાનંદબાપુ, શેરનાથબાપુ, કનીરામબાપુ સહિત અનેક સંતો-મહંતો હાજર રહ્યા હતા. સનાતન ધર્મ સંગઠનની રચના બાદ સૌ પ્રથમવાર CM ભૂપેન્દ્ર પટેલ સાથે સંતોની બેઠક યોજાઈ હતી. જૂનાગઢ, સુરત,...

ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને આજે CM ભૂપેન્દ્ર પટેલ સાથે સંતોની મહત્ત્વની બેઠક યોજાઈ હતી, જેમાં મુક્તાનંદબાપુ, શેરનાથબાપુ, કનીરામબાપુ સહિત અનેક સંતો-મહંતો હાજર રહ્યા હતા. સનાતન ધર્મ સંગઠનની રચના બાદ સૌ પ્રથમવાર CM ભૂપેન્દ્ર પટેલ સાથે સંતોની બેઠક યોજાઈ હતી. જૂનાગઢ, સુરત, રાજકોટમાં મળેલા સંમેલન બાદ આજે ગાંધીનગરમાં રાજસત્તા-ધર્મસત્તાનું મિલન થયું હતું.

Advertisement

Tags :
Advertisement

.