Canada India Relations: ભારત-કેનેડા વચ્ચે વધ્યો તણાવ, ભારતે કેનેડિયનો માટે વિઝા સેવાઓ કરી સ્થગિત
ભારત અને કેનેડા વચ્ચે વધતા તણાવને કારણે ભારત સરકારે કેનેડિયનો માટે વિઝા સેવાઓ સ્થગિત કરી દીધી છે. બંને દેશો વચ્ચે વધતા તણાવ વચ્ચે નવી દિલ્હીએ કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવાઓ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી છે. ઓટ્ટાવાએ જણાવ્યું હતું...
05:25 PM Sep 21, 2023 IST
|
Hardik Shah
ભારત અને કેનેડા વચ્ચે વધતા તણાવને કારણે ભારત સરકારે કેનેડિયનો માટે વિઝા સેવાઓ સ્થગિત કરી દીધી છે. બંને દેશો વચ્ચે વધતા તણાવ વચ્ચે નવી દિલ્હીએ કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવાઓ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી છે. ઓટ્ટાવાએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર ધમકીઓ મળ્યા બાદ રાજદ્વારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તે ભારતમાં સ્ટાફની હાજરીને અસ્થાયી રૂપે સમાયોજિત કરી રહ્યું છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article