કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા માટે સૌ કોઇને અપીલ કરી.. સાથે જ તેમણે આ અભિયાનને સફળ બનાવવા માટેના ગુજરાત ફર્સ્ટના પ્રયાસોની પ્રશંસા કરી.
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.
Advertisement
કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા માટે સૌ કોઇને અપીલ કરી.. સાથે જ તેમણે આ અભિયાનને સફળ બનાવવા માટેના ગુજરાત ફર્સ્ટના પ્રયાસોની પ્રશંસા કરી.