કેબિનેટ મંત્રી પ્રદીપ પરમારે હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.કેબિનેટ મંત્રી પ્રદિપ પરમારે કહ્યું કે આ અભિયાન દેશની આઝાદી માટે બલિદાન આપનારા શહીદોને યાદ કરવા માટે છે. તેમણે આ પ્રસંગે દેશના અભિયાનને પોતાનું અભિયાન બનાવવા બદલ ગુજરાત ફર્સ્ટની ટીમને અભિનંદન પાઠવ્યા.
09:52 AM Aug 14, 2022 IST
|
Vipul Pandya
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.
કેબિનેટ મંત્રી પ્રદિપ પરમારે કહ્યું કે આ અભિયાન દેશની આઝાદી માટે બલિદાન આપનારા શહીદોને યાદ કરવા માટે છે. તેમણે આ પ્રસંગે દેશના અભિયાનને પોતાનું અભિયાન બનાવવા બદલ ગુજરાત ફર્સ્ટની ટીમને અભિનંદન પાઠવ્યા.
Next Article