Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કેબિનેટ મંત્રી પ્રદીપ પરમારે હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.કેબિનેટ મંત્રી પ્રદિપ પરમારે  કહ્યું કે આ અભિયાન દેશની આઝાદી માટે બલિદાન આપનારા શહીદોને યાદ કરવા માટે છે. તેમણે આ પ્રસંગે  દેશના અભિયાનને પોતાનું અભિયાન બનાવવા બદલ ગુજરાત ફર્સ્ટની ટીમને અભિનંદન પાઠવ્યા.
09:52 AM Aug 14, 2022 IST | Vipul Pandya

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.

કેબિનેટ મંત્રી પ્રદિપ પરમારે  કહ્યું કે આ અભિયાન દેશની આઝાદી માટે બલિદાન આપનારા શહીદોને યાદ કરવા માટે છે. તેમણે આ પ્રસંગે  દેશના અભિયાનને પોતાનું અભિયાન બનાવવા બદલ ગુજરાત ફર્સ્ટની ટીમને અભિનંદન પાઠવ્યા.
Tags :
GujaratFirstHarGharTirangaAbhiyanPradeepParmar
Next Article