Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કેબિનેટ મંત્રી પ્રદીપ પરમારે હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.કેબિનેટ મંત્રી પ્રદિપ પરમારે  કહ્યું કે આ અભિયાન દેશની આઝાદી માટે બલિદાન આપનારા શહીદોને યાદ કરવા માટે છે. તેમણે આ પ્રસંગે  દેશના અભિયાનને પોતાનું અભિયાન બનાવવા બદલ ગુજરાત ફર્સ્ટની ટીમને અભિનંદન પાઠવ્યા.
કેબિનેટ મંત્રી પ્રદીપ પરમારે હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.

Advertisement

કેબિનેટ મંત્રી પ્રદિપ પરમારે  કહ્યું કે આ અભિયાન દેશની આઝાદી માટે બલિદાન આપનારા શહીદોને યાદ કરવા માટે છે. તેમણે આ પ્રસંગે  દેશના અભિયાનને પોતાનું અભિયાન બનાવવા બદલ ગુજરાત ફર્સ્ટની ટીમને અભિનંદન પાઠવ્યા.
Advertisement
Tags :
Advertisement

.