Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કેબિનેટ મંત્રી જગદીશ વિશ્વકર્માએ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.કેબિનેટ મંત્રી જગદીશભાઇ વિશ્વકર્માએ પણ તમામ અમદાવાદીઓ અને તમામ ગુજરાતીઓને અપીલ કરી હતી કે તેઓ 13 થી 15 ઓગસ્ટ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાય. સાથે જ તેમણે ગુજરાત ફર્સ્ટ દ્વારા જે રીતે આખા રાજ્યમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી તેની પ્રશંસા કરà«
કેબિનેટ મંત્રી જગદીશ વિશ્વકર્માએ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.

Advertisement

કેબિનેટ મંત્રી જગદીશભાઇ વિશ્વકર્માએ પણ તમામ અમદાવાદીઓ અને તમામ ગુજરાતીઓને અપીલ કરી હતી કે તેઓ 13 થી 15 ઓગસ્ટ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાય. સાથે જ તેમણે ગુજરાત ફર્સ્ટ દ્વારા જે રીતે આખા રાજ્યમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી તેની પ્રશંસા કરી.
Advertisement
Tags :
Advertisement

.