કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે હર ઘર તિરંગા અભિયાનમાં ભાગ લેવા માટે ગુજરાત ફર્સ્ટને અભિનંદન પાઠવ્યા...અને ગુજરાત ફર્સ્ટની ટીમની પ્રશંસા કરી.
09:06 AM Aug 14, 2022 IST
|
Vipul Pandya
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.
કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે હર ઘર તિરંગા અભિયાનમાં ભાગ લેવા માટે ગુજરાત ફર્સ્ટને અભિનંદન પાઠવ્યા...અને ગુજરાત ફર્સ્ટની ટીમની પ્રશંસા કરી.
Next Article