Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે હર ઘર તિરંગા અભિયાનમાં ભાગ લેવા માટે ગુજરાત ફર્સ્ટને અભિનંદન પાઠવ્યા...અને ગુજરાત ફર્સ્ટની ટીમની પ્રશંસા કરી.
કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.

Advertisement

કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે હર ઘર તિરંગા અભિયાનમાં ભાગ લેવા માટે ગુજરાત ફર્સ્ટને અભિનંદન પાઠવ્યા...અને ગુજરાત ફર્સ્ટની ટીમની પ્રશંસા કરી.
Tags :
Advertisement

.