Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અભિનેતા Manoj Kumarનું 87 વર્ષે નિધન, 'ભારત કુમાર'ના નામથી હતા પ્રખ્યાત

મનોજ કુમારનું 87 વર્ષની વયે અવસાન થયું. તેમણે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમને વૃદ્ધાવસ્થાને લગતી સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી. Manoj Kumar Death Reason: બોલિવૂડ અભિનેતા મનોજ કુમાર હવે આ દુનિયામાં નથી રહ્યા. અભિનેતા અને ફિલ્મ દિગ્દર્શક મનોજ કુમારનું...
Advertisement
  • મનોજ કુમારનું 87 વર્ષની વયે અવસાન થયું.
  • તેમણે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.
  • તેમને વૃદ્ધાવસ્થાને લગતી સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી.

Manoj Kumar Death Reason: બોલિવૂડ અભિનેતા મનોજ કુમાર હવે આ દુનિયામાં નથી રહ્યા. અભિનેતા અને ફિલ્મ દિગ્દર્શક મનોજ કુમારનું શુક્રવારે વહેલી સવારે 87 વર્ષની વયે અવસાન થયું છે. ભરત કુમાર તરીકે જાણીતા મનોજ કુમારે 4 એપ્રિલ 2025ના રોજ મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. દેશભક્તિ પર આધારિત ફિલ્મો માટે તેમને ભરત કુમાર તરીકે ઓળખવામાં આવે છે. તેમના નિધનથી બોલિવૂડ અને તેમના ચાહકોમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે.

Advertisement
Tags :
Advertisement

Related News

featured-img
video

Ahmedabad Plane Crash : દુર્ઘટનાને લઈને મોટો ધડાકો, એક ટ્વિટ પોસ્ટ ઉભા કર્યા અનેક સવાલો

featured-img
video

Ahmedabad Plane Crash : પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ વિમાનમાં હતા સવાર

featured-img
video

Surat : કેન્દ્રીય કૃષિ મંત્રી Shivraj Singh Chouhan અને CM Bhupendra Patel બારડોલીના પ્રવાસે

featured-img
video

ધ્રાંગધ્રાના સોમપુરા પરિવારે રામ મંદિરમાં 1800 મૂર્તિઓથી ઝાલાવાડનું નામ રોશન કર્યું

featured-img
video

કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીના પત્ની ફરી મેદાને

featured-img
video

હવે જંગલ, પહાડમાં પણ મળશે ઇન્ટરનેટની સુવિધા, સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી

×

Live Tv

Trending News

.

×