ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફીયાએ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફીયાએ ગુજરાત ફર્સ્ટની ટીમન ગુજરાતના તમામ જિલ્લાઓમાં સાડા સાત હજાર બાઇક સાથે તિરંગા યાત્રા યોજવા માટે શુભકામના પાઠવી અને કહ્યું કે આઝાદી પછી પહેલીવાર એવું બન્યું છે કે માધ્યમો દ્વારા પ્રજામાં દેશભક્તિà
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.
Advertisement
ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફીયાએ ગુજરાત ફર્સ્ટની ટીમન ગુજરાતના તમામ જિલ્લાઓમાં સાડા સાત હજાર બાઇક સાથે તિરંગા યાત્રા યોજવા માટે શુભકામના પાઠવી અને કહ્યું કે આઝાદી પછી પહેલીવાર એવું બન્યું છે કે માધ્યમો દ્વારા પ્રજામાં દેશભક્તિની ભાવના જગાવવામાં આવી રહીછે.
Advertisement