ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat ના માંગરોળ દુષ્કર્મ કેસમાં સૌથી મોટા સમાચાર

Surat: સુરતના માંગરોળ દુષ્કર્મ કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, માંગરોળ દુષ્કર્મ કેસના આરોપી શિવશંકરનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. કૉર્ટમાં ન્યાય થાય એ પહેલાં જ કુદરતે ન્યાય કર્યો હો તેવું લાગી...
08:35 PM Oct 10, 2024 IST | VIMAL PRAJAPATI

Surat: સુરતના માંગરોળ દુષ્કર્મ કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, માંગરોળ દુષ્કર્મ કેસના આરોપી શિવશંકરનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. કૉર્ટમાં ન્યાય થાય એ પહેલાં જ કુદરતે ન્યાય કર્યો હો તેવું લાગી રહ્યું છે. ખાસ વાત એ છે કે, આરોપી શિવશંકર લાંબો ગુનાહિત ઈતિહાસ ધરાવતો હતો. આરોપી શિવશંકર ચૌરસિયાનું તબિયત લથડ્યા બાદ મોત થયું હોવાનું સામે આવ્યું છે. નવી સિવિલના ટ્રોમા સેન્ટરમાં આરોપીને દાખલ કરાયો હતો.

Tags :
Mangrole Rape CaseMangrole Rape Case of SuratRape Case of SuratSurat
Next Article