Bharuch : એવું શું થયું કે માછીમારો બન્યા બેરોજગાર ?
દરેક વ્યવસાયની એક સિઝન હોય છે, ઘણા વેપારીઓ સિઝનમાં આખા વર્ષની કમાણી કરી લેતા હોય છે. ત્યારે માછીમારોની સિઝન ચોમાસાને માનવામાં આવે છે. ઉપરવાસમાં નદીમાં નવા નીરની અછતના કારણે ભરૂચના માછીમારો બેરોજગાર બન્યા છે.
આ પણ વાંચો - Pakistan ના ‘અંબાણી’ની દીકરીને મળો, જેના લગ્નમાં પૈસા પાણીની જેમ ખર્ચાયા હતા, 123 કરોડથી વધુનું કર્યું દાન…
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.