Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજકોટમાં આજે Baba Bageshwar નો આજે દિવ્ય દરબાર, 1 લાખથી વધુ જનમેદની ઉમટશે

બાબા બાગેશ્વરધામના પં. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હાલ ગુજરાતમાં છે. સુરત અને અમદાવાદના દિવ્ય દરબાર બાદ આજથી તેમનો રાજકોટમાં દિવ્ય દરબાર થવાનો છે. આ દિવ્ય દરબારમાં 1 લાખથી વધારે લોકો ઉમટશે તેવો અંદાજ છે ત્યારે તેને લઈને તૈયારીઓ પણ પૂર્ણ કરી...
12:50 PM Jun 01, 2023 IST | Viral Joshi

બાબા બાગેશ્વરધામના પં. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હાલ ગુજરાતમાં છે. સુરત અને અમદાવાદના દિવ્ય દરબાર બાદ આજથી તેમનો રાજકોટમાં દિવ્ય દરબાર થવાનો છે. આ દિવ્ય દરબારમાં 1 લાખથી વધારે લોકો ઉમટશે તેવો અંદાજ છે ત્યારે તેને લઈને તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. દિવસ દરમયિાન પં. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આગામી વિવિધ સ્થળોની મુલાકાત પણ કરશે.

આ પણ વાંચો : RAJKOT માં લાગશે બાબાનો દિવ્ય દરબાર, સ્વાગતની તૈયારીઓ પૂર્ણ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Baba BageshwarBageshawar DhamDivya DarbarGujaratRAJKOT
Next Article