ઘરમાં ઉંદરો કરે છે દોડાદોડી? આ ચીજથી ભાગવા લાગે છે ઘરના ઉંદરો
ઉંદરો પણ ડુંગળીની ગંધથી દૂર ભાગવા લાગે છે. આવી સ્થિતિમાં તમે ડુંગળીના ટૂકડા કરીને ઘરના એ ખૂણાંમાં મૂકી શકાય છે જ્યાં ઉંદર અવર જવર કરતું હોય છે. જો કે, ડુંગળી એકદમ ઝડપથી સુકાઈ જાય છે. તેથી તેને એકાદ દિવસે બદલતા રહેવી જોઈએ. તેનાથી ઘરમાં ઉંદરો આવશે નહીં.લાલ મરચાથી પણ ઉંદરોને ભગાડી શકાય છે. અને તે અસરકારક પણ સાબિત થઈ શકે છે. તમે ઉંદરોને માર્યા વિના ઘરની બહાર કાઢવા માટે લાલ મરચાનો ઉપયોગ કàª
Advertisement
- ઉંદરો પણ ડુંગળીની ગંધથી દૂર ભાગવા લાગે છે. આવી સ્થિતિમાં તમે ડુંગળીના ટૂકડા કરીને ઘરના એ ખૂણાંમાં મૂકી શકાય છે જ્યાં ઉંદર અવર જવર કરતું હોય છે. જો કે, ડુંગળી એકદમ ઝડપથી સુકાઈ જાય છે. તેથી તેને એકાદ દિવસે બદલતા રહેવી જોઈએ. તેનાથી ઘરમાં ઉંદરો આવશે નહીં.
- લાલ મરચાથી પણ ઉંદરોને ભગાડી શકાય છે. અને તે અસરકારક પણ સાબિત થઈ શકે છે. તમે ઉંદરોને માર્યા વિના ઘરની બહાર કાઢવા માટે લાલ મરચાનો ઉપયોગ કરી શકો છો. આ માટે ઉંદરોની અવરજવર હોય તે જગ્યાએ લાલ મરચું પાઉડર કે સૂકા લાલ મરચાને મૂકવાથી ઉંદરો ઘરમાંથી ભાગી જશે.
Advertisement