અભિનેત્રી એકતા જૈને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.અભિનેત્રી એકતા જૈને આ પ્રસંગે ગુજરાત ફર્સ્ટની ટીમને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા. તેમણ કહ્યું કે તેઓ પણ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયા છે. અને દેશવાસીઓને આઝાદીના અમૃત મહોત્સવની શુભકામના પાઠવે છે.
01:33 PM Aug 14, 2022 IST
|
Vipul Pandya
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.
અભિનેત્રી એકતા જૈને આ પ્રસંગે ગુજરાત ફર્સ્ટની ટીમને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા. તેમણ કહ્યું કે તેઓ પણ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયા છે. અને દેશવાસીઓને આઝાદીના અમૃત મહોત્સવની શુભકામના પાઠવે છે.
Next Article