Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અભિનેત્રી એકતા જૈને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.અભિનેત્રી એકતા જૈને આ પ્રસંગે ગુજરાત ફર્સ્ટની ટીમને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા. તેમણ કહ્યું કે તેઓ પણ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયા છે. અને દેશવાસીઓને આઝાદીના અમૃત મહોત્સવની શુભકામના પાઠવે છે.
01:33 PM Aug 14, 2022 IST | Vipul Pandya

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.

અભિનેત્રી એકતા જૈને આ પ્રસંગે ગુજરાત ફર્સ્ટની ટીમને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા. તેમણ કહ્યું કે તેઓ પણ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયા છે. અને દેશવાસીઓને આઝાદીના અમૃત મહોત્સવની શુભકામના પાઠવે છે.
Tags :
GujaratFirstHarGharTirangaAbhiyan
Next Article